Home

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: “માત્ર પુછપરછ માટે પોલીસ ધરપકડ કરી શકતી નથી”

સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે કોઈ વ્યક્તિની માત્ર પૂછપરછ માટે ધરપકડ કરી શકાતી નથી અને સ્પષ્ટ કર્યું છે કે ...

ભાજપે મુંબઈના મેયર પદ માટે રીતુ તાવડે અને શિવસેનાના સંજય ઘડીને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવાર જાહેર કર્યા

દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના નવા વડા માટેની ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શનિવાર, 7 ફેબ્રુઆરી, ...

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25% ટેરિફ હટાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા, ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનાં વેપાર કરારની પ્રક્રિયા અંગે વાટાઘાટો 

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો સતત વિકસિત થઈ રહ્યા છે, જેમાં ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરારો પર ચર્ચાઓ મુખ્ય ...

હવાઈયાત્રા બની જોખમી: એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં વારંવાર સર્જાતી ખામીઃ ચોંકાવનારા આંકડા સરકારે કર્યા જાહેર

એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી ...

પાકિસ્તાન: ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ, આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો, 69 લોકોના મોત

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક ઇમામબારગાહમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. 69 લોકો માર્યા ગયા છે અને 169 ઘાયલ થયા છે ...

RBI નું મોટું પગલું: બેંકિંગ છેતરપિંડીમાં 25,000 સુધીનું અપાશે વળતર, મિસેલ-સેલિંગ પર થશે કડક કાર્યવાહી

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે બેંક ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી. નાણાકીય ...

રિઝર્વ બેંકે રેપોરેટ યથાવત રાખ્યો, હાલ તુરંત ઈએમઆઈ નહીં ઘટેઃ ફૂગાવાનો 4.2%નો અંદાજ

આર.બી.આઈ.ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યા મુજબ રિઝર્વ બેંકે રેપોરેટ યથાવત રાખતા હાલતુરત ઈએમઆઈમાં કોઈ રાહત મળશે નહીં. રિઝર્વ બેંક ...

સૂર્યનું રૌદ્ર સ્વરૂપ: ISRO એ આપી રેડિયો બ્લેકઆઉટની ચેતવણી, જાણો ભારત પર શું અસર થશે?

સૂર્ય હાલમાં અત્યંત આક્રમક બન્યો હોવાથી તેના તીવ્ર સોલાર ફ્લેયર્સ થી પૃથ્વી પર જોખમ વધી ગયું છે. 1 ફેબ્રુઆરીથી સૂર્ય ...

પીએમ મોદી પર સંસદમાં હુમલો થવાનો હતો? યોજના કેવી રીતે નિષ્ફળ ગઈ? મોટા ખુલાસાથી ખળભળાટ

ગુરુવારે, લોકસભાએ રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરંપરાગત જવાબ વિના આભાર પ્રસ્તાવ પસાર કર્યો. 2004 પછી પહેલી વાર એવું ...

યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા, બે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે શપથ લીધા

મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે બુધવારે લોકભવનમાં શપથ લીધા પછી તરત જ કહ્યું કે મણિપુર 'વિકસિત ભારત 2047' ના ધ્યેયમાં ...

સુરત: ભાગાતળાવ ગુંબજવાલી મસ્જિદમાં જૈસે-થે સ્થિતિ રાખવા પરિપત્ર ઈશ્યુ કરાયો, અન્ય નિર્ણયો બહુમતિથી કરવા વક્ફ બોર્ડે આપ્યા નિર્દેશ

સુરત શહેરના ભાગાતળાવ વિસ્તારમાં આવેલ ગુંબજવાળી મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે વકફ બોર્ડે તાકીદ કરતો પત્ર ટ્રસ્ટીઓને પાઠવવામાં ...

24 કલાકમાં 27 સૌર તોફાન: સૂર્ય પર વિનાશથી પૃથ્વીને કેટલું નુકસાન થાય છે? ફ્લાઇટ-સેટેલાઇટ અને GPS પર સીધી અસર

વૈજ્ઞાનિકોએ સૂર્યની નજીક એક વિચિત્ર હિલચાલ જોયા છે. જેના કારણે વિશ્વભરની સ્પેસ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ભારતના સ્પેસ રિસર્ચ ...

લિબિયાનાં સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામની ગોળી મારીને હત્યા કરાઈ

લિબિયા પર ચાર દાયકા સુધી શાસન કરનારા સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરવામાં આવી ...

મણિપુરમાં એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું, ટૂંક સમયમાં યુમનામ સરકારની રચના થશે

14 ફેબ્રુઆરીએ મણિપુર રાષ્ટ્રપતિ શાસનનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે રાજ્યમાં લોકપ્રિય સરકાર પુનઃસ્થાપિત કરવા માટે નવેસરથી પ્રયાસો ...

ઓલા, ઉબેર અને રેપિડોના ડ્રાઇવરો 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર, લઘુત્તમ ભાડાની માંગ, કંપનીઓ દ્વારા થતા શોષણનો વિરોધ 

જો તમે શનિવાર, 7 ફેબ્રુઆરીએ ટ્રિપ માટે કેબ અથવા બાઇક ટેક્સી બુક કરવાનું વિચારી રહ્યા છો, તો તમને મુશ્કેલીઓનો સામનો ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય:વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય ...

કેન્દ્રીય બજેટ 2026: જાણો ગુજરાત માટે શું-શું થઈ જાહેરાતો?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આશરે દોઢ કલાકમાં તેમણે અલગ અલગ રાજ્યો માટે સરકાર શું ...

ધુરંધર બજેટ: શું સસ્તું થયું અને શું મોઘું થયું..આ રહ્યું લિસ્ટ

નાણામંત્રી નિર્મલાસીતારમણે 2026-27 માટે ધુરંધર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં અનેક વિકાસલક્ષી અને લોકોને રાહત આપનારી યોજનાઓની જાહેરાત કરવામાં ...

1 એપ્રિલથી આવકવેરા કાયદામાં ફેરફાર, વિદેશ યાત્રા અને તબીબી સારવાર સસ્તી બનશે; બજેટના મુખ્ય મુદ્દાઓ અહીં વાંચો

નવો આવકવેરા કાયદો ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે, જેનાથી વિદેશ યાત્રા અને શિક્ષણ સસ્તું થશે, કેન્સરની દવાઓ કરમુક્ત થશે, ...

બજેટમાં આવકવેરાની મુખ્ય જાહેરાતો કઈ? સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને LTGC સુધી, બધી વિગતો જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે ભારત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. સતત નવમી વખત ...

તમાકુ, ગુટખાના ભાવમાં થશે તોતિંગ વધારો, 25 ટકાથી વધારીને ડ્યુટી 60 ટકા થઈ

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2026ના પ્રસ્તાવો મુજબ તમાકુ, ગુટખાના ભાવમાં તોતિંગ વધારો થશે. National ...

એ૫સ્ટીન ફાઈલ્સ: ટ્રમ્પ, મસ્ક, બિલ ગેટ્સના નામો, 30 લાખથી વધુ પેજ, 1.80 લાખ ફોટો, 2000 વીડિયો ક્લિપ્સ, યૌન શોષણનો આરોપ

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 'એ૫સ્ટીન ફાઇલ્સ'ના અંતિમ અને સૌથી મોટા જથ્થાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે ...

નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતનું પ્રભુત્વ, ગુજરાત ધરાવે છે 16.5 ટકા હિસ્સો

ગુજરાત ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં સૌથી મોટો ફાળો આપનાર દેશ તરીકે ઉભરી આવ્યું છે, જે રાષ્ટ્રીય કુલ ઉત્પાદનના 16.50 ટકા ...

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા

સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય ...