Home

20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન: હોર્મુઝમાં જહાજો પર ટોલ લાગશે નહીં, યુએસ રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય કેમ પાછો ખેંચ્યો?

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર 20% ટેરિફ લાદવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાનો નિર્ણય લીધો ...

ગુજરાત સરકારની વિચારણા: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા-AI થશે પ્રતિબંધિત

વિશ્વના વિવિધ દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા - બ્રિટન - કર્ણાટક સરકારનાં નિર્ણયથી પ્રેરણા લઇને ગુજરાત સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના ...

યુરોપના 27 દેશોમાં સાત દિવસમાં રેકોર્ડ બ્રેક હીટવેવના કારણે 10650 લોકોના મોત, આખી દુનિયામાં ચિંતા

યુરોપ ખંડમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે અને માત્ર સાત દિવસમાં 10,650 લોકોના મોતથી ભારે હાહાકાર મચ્યો છે. કલાઈમેટ ચેન્જને ...

વલસાડ: આંસણા મસ્જિદમાં ગેરવહીવટના આક્ષેપો, સુફિયાન ડેગીયાની વહીવટદાર તરીકે નિમણૂક, તપાસના આદેશ

વલસાડ જિલ્લાના આંસણા ગામની બી-54 આંસણા મસ્જિદ વકફ સંસ્થામાં લાંબા સમયથી ગેરવહીવટ, આવક-જાવકના હિસાબોમાં પારદર્શિતાનો અભાવ, વકફની મિલકતોના સંચાલનમાં અનિયમિતતા ...

સુરત: ગુંબજવાલી મસ્જિદ વકફ ટ્રસ્ટ વિવાદમાં વકફ બોર્ડનો મોટો નિર્ણય, મુફતી હાશિમ સોપારીવાલા, અમીન પાપડવાલાને ટ્રસ્ટીપદેથી હટાવાયા, નવા ટ્રસ્ટીઓની નિમણૂંકને બહાલી

સુરતના ભાગાતળાવ સ્થિત ગુંબજવાલી મસ્જિદ વકફ ટ્રસ્ટ (રજી. નં. B/288)માં ટ્રસ્ટીપદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો ગુજરાત રાજ્ય ...

મધ્યપ્રદેશ: ધાર ભોજશાળા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો! ‘પ્રશાસને જુમ્માની નમાઝ માટે પરિસરની બહાર જગ્યા આપવી પડશે’

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ સરસ્વતી મંદિર-કમલ મૌલા મસ્જિદ (ભોજશાળા) વિવાદ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ...

પાકિસ્તાની સૈનિકોએ PoKમાં મચાવ્યો ઉત્પાત , નાગરિકો પર ગોળીબાર, 6 નાગરિકોના મોત

પીઓકેમાં પાકિસ્તાની સુરક્ષા દળોના અત્યાચારો સતત ચાલુ છે. આજે વહેલી સવારે, પાકિસ્તાની સૈનિકોએ અચાનક સ્થાનિક નાગરિકો પર હિંસા શરૂ કરી, ...

બિહાર: ચર્ચિત યુટ્યુબર અને શિક્ષક ખાન સરને આગોતરા જામીન મળ્યા, ત્રણ સહયોગીઓ અને બે બોડીગાર્ડ્સને પણ મળી રાહત

બિહારના જાણીતા શિક્ષક અને યુટ્યુબર ખાન સર (ફૈઝલ ખાન) સાથે જોડાયેલા ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં સોમવારે મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો ...

સુપ્રીમ કોર્ટે ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાના મદ્રાસ હાઇકોર્ટના ફેંસલા પર આપ્યો સ્ટે, આદેશમાં કહી આ વાત

સુપ્રીમ કોર્ટે આજે બકરી ઇદ અથવા અન્ય કોઈપણ દિવસે તમિલનાડુમાં ગમે ત્યાં ગાય અને વાછરડાની કતલ પર પ્રતિબંધ મૂકવાના મદ્રાસ ...

રથયાત્રા પહેલા દેશમાં કોવિડ-19ના ટકોરા? આંધ્રપ્રદેશમાં બે લોકોના મોત બાદ ઓડિશા એલર્ટ

આંધ્રપ્રદેશમાં કોવિડ-19થી બે લોકોના મોતના અહેવાલો બાદ, ઓડિશા સરકારે રાજ્યના સરહદી જિલ્લાઓમાં દેખરેખ વધારી દીધી છે. આરોગ્ય વિભાગે આગામી રથયાત્રાને ...

ભ્રષ્ટાચાર વિરોધી બિલ: પીએમ અને સીએમને હટાવવાની મંજૂરી આપતી કલમ અંગે સવાલો ઉઠ્યા, સમિતિના મતે, આ ક્લોઝ ગેરબંધારણીય”

સંસદીય સમિતિએ ભ્રષ્ટાચાર વિરોધી બિલ પર ભલામણો અપનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે મોટાભાગના ...

ગૌરવની ક્ષણ : અય્યુબ યાકૂબઅલી સતત છઠ્ઠી વખત SGCCIની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન બન્યા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં ...

ઉર્દુનાં નિસ્વાર્થ મૂક સેવક સુરતના અનવર ફારૂકી: “કાગઝ સે બહાર”, મુઠ્ઠી ઊંચેરા માનવી, મુઠ્ઠી ઊંચેરા શાયર

(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતની ધરતી પર ઉર્દૂ અદબની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખનારા સર્જકોમાં અનવર ફારૂકી 'અનવર'નું નામ આદર અને ગૌરવથી ...

મધ્યપ્રદેશ: પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાતા ભારે બબાલ, હાઈવે બ્લોક, કાર્યકરોએ બજાર બંધ કરાવ્યું, અનેકનાં રાજીનામા

ભાજપે મધ્યપ્રદેશમાં આગામી દતિયા પેટાચૂંટણીમાં આશુતોષ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ ન મળવાનો વિરોધ કરતા ...

મહારાષ્ટ્રમાં ફરી હલચલ: એકનાથ શિંદે સાથે શરદ પવારની મુલાકાત, કોંગ્રેસે નિશાન સાધ્યું

મહારાષ્ટ્રમાં કંઈક થઈ રહ્યું છે. શરદ પવારની ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સાથેની મુલાકાતે ખળભળાટ મચાવ્યો છે, અને આ કોંગ્રેસની ટિપ્પણી ...

રાજ્યસભામાં NDA બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, વિપક્ષમાં વિભાજનથી NDAની સંખ્યામાં વધારો, આંકડાની રમતને સમજો

ભાજપ પહેલીવાર રાજ્યસભામાં બહુમતી મેળવવાની નજીક છે. આ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ છેલ્લા 40 વર્ષના સંસદીય ઇતિહાસમાં પણ ...

ગુજરાતમાં વરસાદનો વિરામ: સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી નથી, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં સતત વરસેલા વરસાદ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી સાત દિવસ ...

સુરતમાં પડેલા ભારે વરસાદનો મૃત્યુઆંક વધીને 41 થયો, ગુજરાત સરકારની 500 કરોડના ખાસ પેકેજની જાહેરાત

દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. દેશના પાટનગર દિલ્હીમાં ભારે વરસાદના કારણે ...

દિલ્હીમાં વરસાદના કારણે બજારો-રસ્તાઓ પાણીમાં ગરકાવ, યુપી-બિહારમાં વરસાદ અને વીજળી પડવાથી 12 ના મોત

દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. દેશના પાટનગર દિલ્હીમાં ભારે વરસાદના કારણે ...

ભારતના રહેણાંક સૌર ક્ષેત્રને મળશે નવી ગતિ: વર્લ્ડ બેંકે 7,650 કરોડના નાણાકીય પેકેજને મંજૂરી આપી

ભારતમાં સ્વચ્છ ઊર્જાના પ્રસાર અને રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ બેંકે લગભગ 890 મિલિયન અમેરિકન ડોલર (આશરે ...

રાજપાલ યાદવની અપીલ દિલ્હી હાઈકોર્ટે ફગાવી, શું અભિનેતા ફરીથી જેલ જશે?

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવની અપીલ ફગાવી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ચેક બાઉન્સ કેસમાં ...

શું NCP-SPનું કોંગ્રેસમાં વિલય થશે?: સુપ્રિયા સુલેએ વિલય અંગેની અટકળોનો જવાબ આપ્યો

મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) વચ્ચેના સંભવિત વિલયને લગતી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. NCP કાર્યકારી ...

શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરી આત્મસમર્પણ કરશે, ડિસેમ્બર સુધીમાં સાથીદારો સાથે પરત ફરશે

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ પોતાના દેશ પરત ફરવાની જાહેરાત કરી છે. રોઇટર્સ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, શેખ હસીનાએ ...

‘તારક મહેતા…’ ના સેટને તોડી પડાયું. ગોકુલધામ સોસાયટી થઈ ધ્વસ્ત, અસિત મોદીએ આપ્યું આ કારણ

લોકપ્રિય સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માં, ચાહકો શોના કલાકારોની જેમ ગોકુલધામ સોસાયટી સાથે પણ જોડાયેલા છે. આ ...