Home

વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારનું સોગંદનામું: સંસદ દ્વારા પાસ થયેલા કાયદા બંધારણીય રીતે માન્ય, રોકી શકાય નહીં

કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ ફગાવી દેવા વિનંતી કરી હતી, અને કહ્યું ...

રાહુલ ગાંધી શ્રીનગરમાં પહેલગામ હુમલાના ઘાયલોને મળ્યા, બોલ્યા, “જડબાતોડ જવાબ આપીશું”

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આજે શ્રીનગરની મુલાકાતે છે. જેમાં તેમણે પહેલગામ હુમલામાં ઘાયલોની મુલાકાત ...

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી: ગુજરાતમાં મે મહિનામાં જ ગાજવીજ સાથે પડશે વરસાદ

રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં ...

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી, વીર સાવરકર પર અપમાનજનક ટિપ્પણી કરવાથી દૂર રહેવા ચેતવણી આપી

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો ...

પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહી, બાંદીપોરામાં લશ્કરે તૈયબાનો આતંકી અલ્તાફ લાલી ઠાર, અનંતનાગમાં આદિલ ગુરીનું ઘર તોડી પડાયું

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સેના સતત કાર્યવાહીમાં છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે માત્ર પ્રયાસો જ તીવ્ર નથી, પરંતુ સરહદો ...

અમિત શાહે અચાનક બધા મુખ્યમંત્રીઓને કર્યા ફોન, પાકિસ્તાની નાગરિકોનાં વિઝા રદ્દ કરી પરત મોકલવા આદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક અણધાર્યું પગલું ભર્યું અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી. સૂત્રોના જણાવ્યા ...

પહેલગામ હૂમલા બાદ ભારતની આકરી કાર્યવાહી, અટારી બોર્ડર બંધ, ભારતમાં પાકિસ્તાનનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ, સિધુ જળ સંધિ સ્થગિત, વિઝા પણ રદ્દ

પહેલગામ હુમલા પછી, ભારત સરકારે તાત્કાલિક અસરથી પંજાબની અટારી સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક ...

પહેલગામ હુમલા બાદ અમેરિકાએ તેના નાગરિકોને કાશ્મીરની મુસાફરી ન કરવા એડવાઈઝરી જારી કરી

આતંકવાદી હુમલા બાદ હિંસક અશાંતિ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિમીની ...

પહેલગામ હુમલા પર પીએમ મોદીની સીધી વાત, “આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે”

બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના મંચ પરથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર દેશની પીડા વ્યક્ત કરી ...

પહેલગામ આતંકી હુમલોઃ જમ્મુ-કાશ્મીર સરકારે વળતરની જાહેરાત કરી, મૃતકોના પરિવારજનોને મળશે 10 લાખ રૂપિયા

જમ્મુ-કાશ્મીર સરકારે પહેલગામ આતંકી હુમલાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીર સરકારે બુધવારે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ...

અદાણી ટેલિકોમ પ્લેમાંથી બહાર નીકળી, એરટેલને સમગ્ર સ્પેક્ટ્રમ ટ્રાન્સફર કર્યા

ભારતી એરટેલ લિમિટેડે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે કંપનીએ તેની પેટાકંપની ભારતી હેક્સાકોમ લિમિટેડ સાથે અદાણી એન્ટરપ્રાઇઝિસના એકમ અદાણી ...

આતંકી હુમલો: ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ પહેલગામમાં 26 ના મોત, મોટાભાગના ટૂરિસ્ટો,  પુલવામા પછી સૌથી ઘાતક હુમલો

મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક પ્રખ્યાત ઘાસના મેદાનમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના ...

પહેલગામમાં આતંકી હુમલો, લશ્કરે જવાબદારી લીધી, ગુજરાતનો એક ઘવાયો, અમિત શાહ શ્રીનગર જવા રવાના

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ કેટલાક પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં ...

ઘરેલુ અસંતોષ અને યુદ્ધથી કંટાળેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હવે યુક્રેન યુદ્ધ રોકવા તૈયાર

યુદ્ધની થકાવટ, ઘરેલુ અસંતોષ અને ટ્રમ્પના પ્રેશરથી યુદ્ધના ૩ વર્ષ બાદ પુતિન ટાઢા પડયા છે અને હવે શાંતિ પ્રસ્તાવ પર ...

જીશાન સિદ્દીકીને 10 કરોડની ખંડણી માંગી હત્યાની ધમકી પછી મુુંબઈ પોલીસ એલર્ટ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીના પુત્ર જીશાન સિદ્દીકીને રૂ. ૧૦ કરોડની ખંડણી માંગીને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પછી પોલીસ એલર્ટ ...

જમ્મુ-કાશ્મીર: પહેલગામમાં પર્યટકો પર આતંકી હુમલો, 1 ટૂરિસ્ટનું મોત, 12 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, હુમલાખોરોએ વિસ્તારમાં અંધાધૂંધ ...

અમરેલીમાં વિમાન ક્રેશ થયું અને આગનો ગોળો બની ગયું, પાયલોટનું મોત

વિમાન ક્રેશની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. દુનિયામાં ક્યાંકને ક્યાંક વિમાન ક્રેશના કિસ્સાઓ સામે આવતા રહે છે. દર વર્ષે ...

“આ ટિપ્પણી અંતરાત્માને હચમચાવી નાખે તેવી”:રામદેવના ‘શરબત જેહાદ’ અંગે હાઈકોર્ટ આકરા પાણીએ

યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પતંજલિ આયુર્વેદના સ્થાપકની લોકપ્રિય સ્ક્વોશ પીણું રૂહે ...

હૈદરાબાદ સ્ટેડિયમ પરથી નામ હટાવવાના નિર્ણયથી ગુસ્સે ભરાયા ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન, કોર્ટના દરવાજા ખટખટાવ્યા

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના લોકપાલ દ્વારા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના નોર્થ સ્ટેન્ડ પરથી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ ...

પોપ ફ્રાન્સિસ બાદ કોણ બનશે ઉત્તરાધિકારી? વિશ્વભરના અનેક આર્કબિશપ આ રેસમાં સામેલ

પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે 88 વર્ષની વયે અવસાન થયું. તેઓ ઇતિહાસના પહેલા લેટિન અમેરિકન પોપ હતા, જેમણે પોતાના કરિશ્માઈ વ્યક્તિત્વ, ...

સોનાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, પહેલી વાર ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો

સુરક્ષિત રોકાણની માંગને કારણે સોનાના ભાવ 1,899 રૂપિયા વધીને 99,178 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. મલ્ટિ ...

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે મોટું અપડેટ, મહિનાના અંત સુધીમાં થઈ શકે છે જાહેરાત

છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે (BJP New President). ગયા ...

ટ્રમ્પે બાંગ્લાદેશ જતા અમેરિકનોને ચેતવણી આપી: ‘યાત્રા કરતાં પહેલાં વિચારો’, ચિત્તાગોંગ હિલ પર જવાની મનાઈ

અમેરિકાએ બાંગ્લાદેશની મુસાફરી કરતા નાગરિકો માટે લેવલ-3 એડવાઇઝરી જારી કરી છે. જ્યારે અમેરિકા કોઈ દેશની મુસાફરી અંગે તેના નાગરિકોને લેવલ-3 ...

પ્રધાનમંત્રી મોદી 22 થી 23 એપ્રિલ સુધી સાઉદી અરેબિયાની મુલાકાત લેશે, બે વાર સાઉદીની લઈ ચૂક્યા છે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આવતા અઠવાડિયે સાઉદી અરેબિયાની ...