વડાપ્રધાન મોદીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું છે જ્યારે રાજનાથસિંહ પાસેથી ગૃહ ખાતું લઈ રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે દેશને સર્વ પ્રથમ મહિલ નાણા મંત્રી મળ્યા છે. નિર્મલા સીતા રમણને નાણા મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
અમિત શાહ- ગૃહ મંત્રાલય
રાજનાથ સિંહ- રક્ષા મંત્રાલય
નીતિન ગડકરી- માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
સદાનંદ ગૌડા-રસાયણ અને ઉર્વક મંત્રાલય
નિર્મલા સીતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
રામવિલાસ પાસવાન-ખાદ્ય-સાર્વજનિક વિતરણ મંત્રાલય
નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
એસ. જયશંકર-વિદેશ મંત્રાલય
રમેશ પોખરિયાલ નિશંક-માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
થાવરચંદ ગેહલોત-સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
અર્જુન મુંડા-આદિવાસી મામલે મંત્રાલય
સ્મૃતિ ઈરાની-મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
હર્ષવર્ધન-સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
પ્રકાશ જાવડેકર-પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
પિષુય ગોયલ-રેલવે મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન-ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નકવી-લઘુમતિ બાબતોના મંત્રી
પ્રહલાદ જોશી, સંસદીય બાબતો, કોલસા અને ખાણ
મહેન્દ્ર નાથ પાંડે-સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા